Mostrando resultados para "dinkar joshi"
Mostrando 1 - 12 de 12 resultados
El contenido para adultos es visible.
2014
EN
hankar, connect me immediately to the Prime Minister.”Without wasting time on any further questions, Shankar dialled the telephone number of the Prime Minister’s residence. Unfortunately, the Prime Minister had left for the radio station.Shankar rushed back to give the message to Sardar. Sardar impatiently said :“Shankar, leave immediately for the Radio Station. Go quickly. Try to hold back the Prime Minister’s speech. By no means should the matter related to plebiscite and UNO be relayed....
$96.00 MXN
o gratis con Kobo Plus2014
EN
Based On The Life Of Harilal Gandhi—the Eldest Son Of Mahatma GandhiBapu Had Failed To Convince Two People In His Lifetime—one Was Jinnah And The Other Was HarilalThis novel was simultaneously serialized in the Sunday supplements of three Gujarati Dailies: Samkaleen of Bombay, Jansatta of Ahmedabad and Loksatta of Vadodra.In this book the author tries to make an ardent effort to understand yet another enigmatic facet of human life. The tussle between the father and the son was the most poigna...
$70.00 MXN
2014
HI
राम के चरित्र में भगवान् राम का व्यक्ति के रूप में और उनके व्यक्तित्व के संदर्भ में केवल दो नहीं, व्यासकर्मी लेखक ने कई आँखों से निरीक्षण-दर्शन किया है। राम के बारे में वसिष्ठ की दृष्टि, विश्वामित्र का नजरिया, जनक-सुनयना-जानकी, पुरवासी, महाराज दशरथ, कौशल्यादि माताएँ, भरतादि भाई, निषाद समुदाय, गिद्धराज जटायु, असुर, सुग्रीवादि वानर समुदाय, शूर्पणखा, शबरी, मंदोदरी, स्वयं रावण—सूची बहुत लंबी हो सकती है; पर इन सबने राम को भिन्न-भिन्न दृष्टि से देखा है, अपनी-अपनी सोच एवं अवधारणाओं के आधार पर। पर...
$43.00 MXN
o gratis con Kobo Plus- Narrado por
- Dharmesh Vyas
No reducido
7 horas 27 min
2022
GU
કોઈ માણસ જન્મથી ગુનેગાર નથી હોતો. દરેક માણસને સારા થવું ગમે છે. સમાજ અને સંજોગો એને ગુનાહિત વૃત્તિઓ તરફ દોરી જાય છે. ડોન કે માફિયા કહી શકીએ એવા એક માણસે દિલ ફાડીને જે વાત કરેલી એ વાત એટલે આ નવલકથા. જ્યારે દશેય દિશાઓના દરવાજા દેવાઈ જાય ત્યારે માણસ ક્યાં જાય? એણે કોઈક અગિયારમી દિશા જ શોધવી પડે. આ નવલકથા 'ચિત્રલેખા' સાપ્તાહિકમાં પ્રગટ થઈ ચૂકી છે.
$149.00 MXN
- Narrado por
- Ketan Raaste
No reducido
6 horas 53 min
2021
GU
સાઠ, સિત્તેર કે એંસી વર્ષના માણસના જીવનમાં અનેક અકલ્પનીય ચડાવઉતાર આવે છે.આપણે સદૈવ સુખ શોધતા હોઈએ છીએ પણ આપણે જેને સુખ માનતા હોઈએ છીએ એને જ બીજું કોઈક દુઃખ પણ માનતું હોય છે. સમય બદલાય એમ સુખ અને દુઃખની વિભાવના બદલાતી હોય છે. જીંદગીનો અર્થ સમજવા નીકળેલો એક યુવાન સંસાર અને સંન્યાસ એમ બંને ગતિવિધિઓમાંથી પસાર થતા વર્ષો પછી જે સત્ય સમજે છે એ આટલું જ છે - સમય ક્યારેય કોઈનીય નોંધ લેતો નથી. સમયના વિસ્તારની આ નવલકથા એક નવતર અનુભવની જ વાત કરે છે. આ નવલકથા 'મુંબઈ સમાચાર'માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ ચૂ...
$149.00 MXN
- Narrado por
- Rajesh Kava
No reducido
5 horas 5 min
2021
GU
દિનકર જોશી ની લખેલી પુસ્તક સરનામાં વિના નું ઘર નું ઓડિયો રૂપાંતર રાજેશ કાવા ની આવાઝ માં
$149.00 MXN
- Narrado por
- Dharmesh Vyas
No reducido
23 horas 42 min
2021
GU
આ 'પ્રતિનાયક' પુસ્તક માં ઇતિહાસની એક જબરદસ્ત કરુણાતિકા છે કે ચુસ્ત રાષ્ટ્રવાદી તરીકે રાજકીય કારકેદીનો આરંભ કરનાર ઝીણા કારકેડીના છેલ્લા દશકામાં સાવ સામા છેડે જઈને હિંદુ-મુસ્લિમ વચ્ચે દ્વેષ, ધિક્કાર અને વૈમનસ્યની લાગણી ખુબ ઊંડે સુધી ઉતારી શકવાનું નિમિત બન્યા હતા. આ પુસ્તક માં હિન્દુસ્તાનના અને પાકિસ્તાન વિષે એતિહાસિક વાતો લખવામાં આવી છે.
Old Price:$529.00 MXNSale Price:$379.00 MXN
- Narrado por
- Sanat Vyas
No reducido
13 horas 26 min
2021
GU
"પ્રશ્નપ્રદેશની પેલે પર" પુસ્તક માં ભગવાન બુદ્ધના જીવન, ત્યાગ વિષે આપણને સમજવામાં અવિયું છે ને બુદ્ધ ના જીવન દર્શન પર આધારિત નવલકથા છે. ભગવંત જે ભૂમિ પર આપ જન્મ્યા, એ ભૂમિના સંતાનોએ જ આપને અન્યાય કર્યો છે એવા અપરાધભાવ સાથે આપના શ્રી ચરણોમાં આ શ્રદ્ધાસુમાન સમર્પિત કરું છું.
$299.00 MXN
- Narrado por
- Darshan Jariwala
No reducido
11 horas 5 min
2021
GU
દિનકર જોશી ની લખેલી પુસ્તક પ્રકાશ નો પડછાયો નું ઓડિયો રૂપાંતર દર્શન જરીવાલા ની આવાઝ માં ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓની આગવી જ કેડી કંડારનારી આ નવલકથા ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલના જીવન ઉપર આધારિત છે. ગાંધીજીના પારિવારિક જીવનમાં પિતા પુત્ર વચ્ચેનો માનસિક સંઘર્ષ એમની કરુણાંતિકા હતી. આ કરુણાંતિકામાં કસ્તુરબાની વ્યથા સર્વથી અધિક હતી. 'પ્રકાશનો પડછાયો ' એક વિશ્વવંદ્ય પુરુષના પરિવારનું અજાણ્યું પાસું પહેલી જ વાર પ્રગટ કરે છે. આ નવલકથા 'સમકાલીન' , 'લોકસત્તા' તથા 'જનસત્તા' માં ધ...
$229.00 MXN
- Narrado por
- Parth Tarpara
No reducido
5 horas 20 min
2022
GU
આ પુસ્તક મુખ્યત્વે કૃષ્ણની મહાભારત યુદ્ધ તેના યાદવ પરિવાર સાથેના તેમના યુગના અંત સુધીના 36 વર્ષની અર્ધ-સાહિત્યની યાત્રા વિશે છે, શરૂઆતમાં ગાંધારી અને આખરે મહર્ષિ કશ્યપ દ્વારા શ્રાપિત હતો. The book is primarily about Krishna's semi-fiction journey of 36 years from the time the Mahabharata war got over till the end of his era with his Yadava family; initially cursed by Gandhari and eventually Maharshi Kashyap.
$149.00 MXN
- Narrado por
- Johnny Shah
No reducido
7 horas 57 min
2021
GU
સામાન્ય રીતે વાલ્મીકિ રામાયણને રામકથાનો મૂળ ગ્રંથ માનવામાં આવે છે. આમ છતાં તુલસી રામાયણ, કંબન રામાયણ, કૃત્તિવાસ રામાયણ, ગિરિધર રામાયણ, અધ્યાત્મ રામાયણ, જૈન રામાયણ, બૌધ્ધ રામાયણ અને મુસ્લિમ રામાયણ સુદ્ધાં, અન્ય અનેક રામકથાઓ ઉપલબ્ધ છે. રામકથાઓની કુલ સંખ્યા લગભગ ત્રણસો જેટલી હોવાનું કહેવાય છે. આ બધી કથાઓમાં પરસ્પરનો છેદ ઉડાડી દે એવા વિસંવાદી કથાનકો છે. આ નવલકથામાં આ બધા વિસંવાદી કથાનકોને એવી રસપ્રદ રીતે ગૂંથીને સમગ્ર નવલકથાનો ઘટાટોપ રચવામાં આવ્યો છે કે પાયાના માનવીય મૂલ્યોનો જ પ્રતિઘોષ કરે છે...
$149.00 MXN
- Narrado por
- Tushar Joshi
No reducido
8 horas 14 min
2022
GU
આ જે ડી મજેઠીયા ના અવાજ માં દિનકર જોશી ની પુસ્તક શ્યામ એક વાર આવોને આંગણે ની ઓડિયો બુક છે કૃષ્ણને કોઈ ચોક્કસ આકૃતિમાં જોવા એ તો આપણા ચર્મચક્ષુઓની મર્યાદાનું પરિણામ છે. વાસ્તવમાં કૃષ્ણ એ એક નિતાંત ભાવના છે. ભાવનાનો આકાર ન હોય - માત્ર અનુભૂતિ હોય! માનવીના અંતઃસ્તલમાં કશુંક અમૂર્ત પામવાની જે અવિરત ઝંખના રહેલી છે એ જ તો કૃષ્ણ દર્શન છે. આ દર્શન પ્રાપ્ત થતું નથી અને અતૃપ્તિનો ઓડકાર માણસને વ્યગ્ર કરી મૂકે છે. તત્કાલીન આર્યાવર્તના પરમ પુરુષ શ્રીકૃષ્ણને પણ એમના આપ્તજનોએ કેવો અન્યાય ર્ક્યો હતો એનું ...
$229.00 MXN











